મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

હળવદના પીઆઈની બદલી મમતે અનુ. જાતિના આગેવાનોએ માળીયાના મામલતદારને આવેદન આપ્યું


SHARE







હળવદના પીઆઈની બદલી મમતે અનુ. જાતિના આગેવાનોએ માળીયાના મામલતદારને આવેદન આપ્યું

થોડા સમય પહેલા હળવદ તાલુકા પીઆઈની બદલી કરવામાં આવી છે ત્યારે આ બદલી રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અગાઉ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે બાદ મોરબી જિલ્લા અનુ. જાતિ સમાજના આગેવાનો દ્વારા માળીયા મિયાણા મામલતદાર કચેરીએ જઈને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના સમસ્ત અનુ. જાતિ સમાજ આગેવાનોએ જણાવ્યુ હતું કે, હળવદ તાલુકાના પીઆઇ કે.એમ. છાસિયાની રાજકીય કિન્નાખોરી રાખીને બદલી કરવામાં આવી છે જે અધિકારીનું મનોબળ તોડવાના હેતુથી થયેલી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News