માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ


SHARE













મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ

તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પ્રજાપતિ સમાજમાં પૂજાતા સંત ભગત ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે બફાટ કરેલ છે જેથી કરીને પ્રજાપતિ સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે મોરબીના વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ અને સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજના ભક્ત ગોરા કુંભાર અને એમનો પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી છે જેથી બેફામ વાણી વિલાસ કરનારા સ્વામીનારાય સંપ્રદાયના સ્વામિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપે તેવી ખાતરી આપીને સ્વામી પ્રજાપતિ સમાજની માફી માંગે તેવી માંગ કરેલ છે






Latest News