મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ


SHARE













મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ

તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પ્રજાપતિ સમાજમાં પૂજાતા સંત ભગત ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે બફાટ કરેલ છે જેથી કરીને પ્રજાપતિ સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે મોરબીના વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ અને સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજના ભક્ત ગોરા કુંભાર અને એમનો પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી છે જેથી બેફામ વાણી વિલાસ કરનારા સ્વામીનારાય સંપ્રદાયના સ્વામિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપે તેવી ખાતરી આપીને સ્વામી પ્રજાપતિ સમાજની માફી માંગે તેવી માંગ કરેલ છે






Latest News