મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ગાયત્રી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો


SHARE







મોરબીના ગાયત્રી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો

મોરબી ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ગાયત્રી ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ૧૪- વાઘપરા ખાતે આવેલ ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે

આગામી તા.૧૫ ને રવિવારે રાત્રે ૯:૩૦ વાગ્યે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સામાજિક અગ્રણી દીલીપભાઈ ભટ્ટ, પ્રમુખ અને ટ્રસ્ટી જગદીશભાઈ ઓઝા, ટ્રસ્ટી મંત્રી પ્રદીપભાઈ દવે, ટ્રસ્ટી અંબરીશભાઈ જોશી, સુરેશભાઈ પંડ્યા, ભુપતભાઇ પંડ્યા, રજનીકાંતભાઈ ભટ્ટ, વિપુલભાઈ અમદાવાદી, ગીરીશભાઈ જોશી અને મહિધરભાઈ દવે સહિતના હાજર રહેશે જેથી ત્યાં હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે






Latest News