મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ગાયત્રી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો


SHARE













મોરબીના ગાયત્રી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો

મોરબી ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ગાયત્રી ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ૧૪- વાઘપરા ખાતે આવેલ ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે

આગામી તા.૧૫ ને રવિવારે રાત્રે ૯:૩૦ વાગ્યે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સામાજિક અગ્રણી દીલીપભાઈ ભટ્ટ, પ્રમુખ અને ટ્રસ્ટી જગદીશભાઈ ઓઝા, ટ્રસ્ટી મંત્રી પ્રદીપભાઈ દવે, ટ્રસ્ટી અંબરીશભાઈ જોશી, સુરેશભાઈ પંડ્યા, ભુપતભાઇ પંડ્યા, રજનીકાંતભાઈ ભટ્ટ, વિપુલભાઈ અમદાવાદી, ગીરીશભાઈ જોશી અને મહિધરભાઈ દવે સહિતના હાજર રહેશે જેથી ત્યાં હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે






Latest News