મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન


SHARE









મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન

મોરબીમાં રાજપૂત કરણી સેના બે દિવસ રસોત્સવનું આયોજન કર્યું છે અને મોરબીના દરબાર ગઢ ખાતે આગામી તા ૨૦ અને ૨૧ ના રોજ રાતે ૯ કલાકે રાસોત્સવ યોજાશે

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તા. ૨૦ તેમજ ૨૧ ના રોજ રાસોત્સવનું બે દિવસનું આયોજન કર્યું છે અને સમગ્ર રાજપૂત સમાજને મોરબીના દરબાર ગઢ ખાતે યોજનારા રસોત્સવમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ફક્ત રાજપૂત સમાજ પુરતો મર્યાદિત છે તેમ પણ રાજપૂત કરણી સેનાના હોદેદારોએ જણાવ્યું છે






Latest News