મોરબીના ઝૂલતા પુલ કેસમાં કલમ ૩૦૨ નો ઉમેરો-કંપનીને આરોપી બનાવવાની અરજીની વધુ સુનાવણી પહેલી નવેમ્બરે
મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન
SHARE
મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન
મોરબીમાં રાજપૂત કરણી સેના બે દિવસ રસોત્સવનું આયોજન કર્યું છે અને મોરબીના દરબાર ગઢ ખાતે આગામી તા ૨૦ અને ૨૧ ના રોજ રાતે ૯ કલાકે રાસોત્સવ યોજાશે
મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તા. ૨૦ તેમજ ૨૧ ના રોજ રાસોત્સવનું બે દિવસનું આયોજન કર્યું છે અને સમગ્ર રાજપૂત સમાજને મોરબીના દરબાર ગઢ ખાતે યોજનારા રસોત્સવમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ફક્ત રાજપૂત સમાજ પુરતો મર્યાદિત છે તેમ પણ રાજપૂત કરણી સેનાના હોદેદારોએ જણાવ્યું છે