ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન


SHARE













મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન

મોરબીમાં રાજપૂત કરણી સેના બે દિવસ રસોત્સવનું આયોજન કર્યું છે અને મોરબીના દરબાર ગઢ ખાતે આગામી તા ૨૦ અને ૨૧ ના રોજ રાતે ૯ કલાકે રાસોત્સવ યોજાશે

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તા. ૨૦ તેમજ ૨૧ ના રોજ રાસોત્સવનું બે દિવસનું આયોજન કર્યું છે અને સમગ્ર રાજપૂત સમાજને મોરબીના દરબાર ગઢ ખાતે યોજનારા રસોત્સવમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ફક્ત રાજપૂત સમાજ પુરતો મર્યાદિત છે તેમ પણ રાજપૂત કરણી સેનાના હોદેદારોએ જણાવ્યું છે






Latest News