મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન


SHARE







મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા રાસોત્સવનું બે દિવસનું આયોજન

મોરબીમાં રાજપૂત કરણી સેના બે દિવસ રસોત્સવનું આયોજન કર્યું છે અને મોરબીના દરબાર ગઢ ખાતે આગામી તા ૨૦ અને ૨૧ ના રોજ રાતે ૯ કલાકે રાસોત્સવ યોજાશે

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તા. ૨૦ તેમજ ૨૧ ના રોજ રાસોત્સવનું બે દિવસનું આયોજન કર્યું છે અને સમગ્ર રાજપૂત સમાજને મોરબીના દરબાર ગઢ ખાતે યોજનારા રસોત્સવમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ફક્ત રાજપૂત સમાજ પુરતો મર્યાદિત છે તેમ પણ રાજપૂત કરણી સેનાના હોદેદારોએ જણાવ્યું છે






Latest News