મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન
Morbi Today
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાશે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન
SHARE
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાશે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તા. ૨૪ ને વિજયા દશમીના દિવસે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવી છે અને આગામી મંગળવારે સવારે ૯:૩૦ થી ૧૧ કલાક સુધી મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રી પરશુરામ ધામ ખાતે આ કાર્યક્રમ યોજાશે ત્યારે સનાતન સંસ્કૃતિના પાવન ઉત્સવ વિજયા દશમી નિમિતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ભૂદેવોને આવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે









