મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાશે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન


SHARE













મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાશે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તા. ૨૪ ને વિજયા દશમીના દિવસે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવી છે અને આગામી મંગળવારે સવારે ૯:૩૦ થી ૧૧ કલાક સુધી મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રી પરશુરામ ધામ ખાતે આ કાર્યક્રમ યોજાશે ત્યારે સનાતન સંસ્કૃતિના પાવન ઉત્સવ વિજયા દશમી નિમિતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ભૂદેવોને આવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News