મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન


SHARE















મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન

મોરબી નજીકના ખરેડા ગામે આવેલ કાથરાણી પરિવારના કુળદેવ મંદિરે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ સ્નેહ મિલન પણ રાખવામા આવેલ છે

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા તા. ૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે ૧૦૮ કુમારીકા પુજન-ભોજન તેમજ તા.૨૩ ના રોજ રાત્રે ૧૧ વાગ્યે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ તથા લ્હાણી વિતરણતા. ૨૪ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે હવનયજ્ઞ શરૂ કરાશે અને ૧૨ વાગ્યે સ્નેહમિલન ત્યાર બાદ હવનયજ્ઞમાં બીડૂ હોમાશે અને સ્નેહમિલન કાર્યક્રમ સાથે તેજસ્વી છાત્રોને સન્માનિત પણ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓને છેલ્લી વાર્ષિક પરીક્ષામાં પાસ થયા હોય તેમણે તેની માર્કશીટની નકલ સાથે લાવવા આયોજકોએ જણાવ્યુ છે અને કાથરાણી પરિવારના દરેક સભ્યોને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કાથરાણી કુળદેવ મંદિર વતી ચંદુભાઈ કાથરાણીસુરેશભાઈ કાથરાણી, નટુભાઈ કાથરાણી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News