ટંકારા બી.આર.સી. દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
Morbi Today
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે
SHARE
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે તા ૨૮ ને મંગળવારે સવારે ૧૦ કલાકે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો પણ તેમાં જોડાશે
મોરબીમાં દશેરાના દિવસે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન કરવામાં આવશે અને ત્યારે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન કરાશે ત્યારે તમામ બ્રહ્મ બંધુઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને આ તકે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિનીના તમામ હોદેદારો અને કાર્યકર્તા પણ જોડાશે









