હળવદ તાલુકાનાં દુષ્કર્મ કેસમાં નવા ઇસનપુર ગામના પૂર્વ ઉપસરપંચને ૧૦ વર્ષની સજા
મોરબીની ખોડિયાર ગરબીમાં બાળાઓને લ્હાણી વિતરણ કરાયું
SHARE
મોરબીની ખોડિયાર ગરબીમાં બાળાઓને લ્હાણી વિતરણ કરાયું
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર-૪ સો ઓરડી વિસ્તારમાં યોજાયેલી ખોડિયાર ગરબી મંડળની બાળાઓને દશેરાના દિવસે લ્હાણી આપવામાં આવી હતી. ત્યારે મોરબી ભાજપના આગેવાન હરીભાઇ રાતડીયા, પૂર્વ કાઉન્સિલર મનસુખભાઈ બરાસરા, સુરેશભાઈ શિરોહીયા, ગૌતમભાઈ સોલંકી, પંકજભાઈ વારનેસિયા, મહેશભાઈ સોલંકી, રાહુલ પ્રજાપતિ, હર્ષદભાઈ વામજા, હસમુખભાઈ વામજા, ચેતનભાઈ પુરોહિત, અશ્વિનભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને તેમના હસ્તે બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન ખોડિયાર ગરબી મંડળના અભિષેકભાઈ વાધેલા દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, સોઓરડીમાં ખોડિયાર ગરબી મંડળ દ્વારા છેલ્લા ૭૧ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે જેનું આયોજન ખોડાભાઈ છનાભાઈ વાઘેલા અને લાલજીભાઈ પોપટભાઈ વાણીયા કરે છે









