મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની ખોડિયાર ગરબીમાં બાળાઓને લ્હાણી વિતરણ કરાયું


SHARE







મોરબીની ખોડિયાર ગરબીમાં બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર-૪ સો ઓરડી વિસ્તારમાં યોજાયેલી ખોડિયાર ગરબી મંડળની બાળાઓને દશેરાના દિવસે લ્હાણી આપવામાં આવી હતી. ત્યારે મોરબી ભાજપના આગેવાન હરીભાઇ રાતડીયા, પૂર્વ કાઉન્સિલર મનસુખભાઈ બરાસરા, સુરેશભાઈ શિરોહીયા, ગૌતમભાઈ સોલંકી, પંકજભાઈ વારનેસિયા, મહેશભાઈ સોલંકી, રાહુલ પ્રજાપતિ, હર્ષદભાઈ વામજા, હસમુખભાઈ વામજા, ચેતનભાઈ પુરોહિત, અશ્વિનભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને તેમના હસ્તે બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન ખોડિયાર ગરબી મંડળના અભિષેકભાઈ વાધેલા દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, સોઓરડીમાં ખોડિયાર ગરબી મંડળ દ્વારા છેલ્લા ૭૧ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે જેનું આયોજન ખોડાભાઈ છનાભાઈ વાઘેલા અને લાલજીભાઈ પોપટભાઈ વાણીયા કરે છે






Latest News