મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવનું આયોજન


SHARE







મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવનું આયોજન

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ (એનજીઓ) દ્વારા અંદાજીત તા. ૨૦/૧/૨૪ ને શનિવારના રોજ દ્વિતિય સર્વજ્ઞાતી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સમૂહલગ્નમાં માતા-પિતા વિહોણી ૧૧ દીકરીઓના જાજરમાન લગ્ન માટેનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી અનસ્ટોપેબલ વોરિયર્સ (એનજીઓ) દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સર્વજ્ઞાતી સમુહ લગ્નમાં ભાગ લેવા ઇચ્છુક માતા-પિતા વિહોણી દીકરીઓને અનસ્ટોપેબલ વોરિયર્સના હેતલબેન પટેલ (૯૫૮૬૦ પરરર૬) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ સમૂહલગ્ન માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે અને વહેલા તે પહેલાના ધોરણે નામ લેવામાં આવશે કેમ કે, ૧૧ દીકરીઓના લગ્ન આ સમૂહલગ્નમાં કરાવવામાં આવશે






Latest News