મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા


SHARE













મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા

શ્રી શંભુ પંચદશનામ આવાહન અખાડા મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી કૃષ્ણાનંદપૂરી મહારાજની પ્રેરણાથી શ્રી સનાતન ધર્મની જાગૃતતા માટે શ્રી સનાતન ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૪ ને વિજયાદશમીથી આ યાત્રા નીકળી છે જે યાત્રા ભગવાનશ્રી દ્વારકાધીશજીના સાનિધ્ય દ્વારકાથી પ્રસ્થાન કરવામાં આવી છે અને આ યાત્રા દ્વારકાથી વિવિધ સ્થળોએ ફરીને સુદામાનગરી પોરબંદર ખાતે પૂર્ણ કરવામાં આવનાર છે

આ યાત્રા દ્વારકાથી તા. ૨૪ ના રોજ પ્રસ્થાન કરીને વિવિધ સ્થળોએ ફરી રહી છે ત્યારે તા. ૩૦ ના રોજ રાપરથી મોરબી આ યાત્રા આવી રહી છે અને તા. ૩૧ ના રોજ મોરબીથી રાજકોટ (રણુજા મંદિર) તરફ જવા માટે પ્રસ્થાન કરશે આ સનાતન યાત્રા રાજકોટથી ભુરખીયા હનુમાન, ભુરખીયા હનુમાનથી રાજુલા, રાજુલાથી પ્રાંચી, માધવપુર અને સુદામાપૂરી પોરબંદર ખાતે તા. ૭/૧૧ ના રોજ પહોંચશે જ્યાં યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવશ






Latest News