મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રવિવારે કાર્યકર્તા શિબિર યોજાશે


SHARE











મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રવિવારે કાર્યકર્તા શિબિર યોજાશે

મોરબી જીલ્લામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કાલે રવિવારે જીલ્લા શિબિરનું મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિ મંદિર ખાતે કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યૂ છે

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ નિરૂભા બેચુભા ઝાલા, મહામંત્રી જયેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ લાલુભા ઝાલાએ જણાવ્યુ છે કે, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અનેક વિધ સમાજ ઉપયોગી કામ કરે છે ત્યારે છેલ્લા વર્ષ દરમ્યાન કરાયેલ કામોની સમીક્ષા અને નવા વર્ષના કામોના આયોજન માટે જીલ્લા કક્ષાની કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૩ ને રવિવારે સવારે ૯:૩૦ થી સાંજે ૪:૩૦ કલાક સુધી મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રીમંદિર ખાતે મોરબી જીલ્લા કક્ષાની શિબિર યોજાશે 






Latest News