મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન


SHARE













મોરબીના કથાકાર ભાણદેવજી મહારાજની કથાનું હરિદ્વારમાં આયોજન

મોરબીમાં રહેતા મગનભાઈ જેલોજા, મગનભાઈ ગામી અને લાલજીભાઈ સદાતીયા દ્વારા મોરબીના કથાકાર અને વક્તા ભાણદેવજી મહારાજની રિદ્વાર ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને રિદ્વારમાં આવેલ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે આ કથા ગઇકાલથી શરૂ થયેલ છે આ કથાનું શ્રવણ કરવા માટે મોરબી અને આસપાસના વિસ્તારમાં રહેતા સીરામીક ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો સહિતના પાટીદાર સમાજના ૪૦૦ થી વધુ લોકો હરિદ્વાર ખાતે પહોંચ્યા છે અને હાલમાં કથાકાર ભાણદેવજી મહારાજ તેઓની આગવી શૈલીમાં કથાનું શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે






Latest News