મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં "શાસન સ્પર્શ" કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન
Breaking news
Morbi Today

મોરબીમા પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર પતિને આજીવન કેદ


SHARE













મોરબીમા પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર પતિને આજીવન કેદ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરીને તેને તેના પતિએ દસ્તા વડે માર માર્યો હતો મહિલાની હત્યા કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત નામના મહિલાને તેના જ ઘરમાં તેના પતિ પ્રવીણભાઈ મંછારામ કુબાવતે ચારિત્ર્યની શંકા કરીને તા ૧૦.૩.૨૦૨૨ ના રોજ દસ્તાના ઘા માર્યા હતા અને તેની હતી કરી નાખી હતી જે અંગેની મૃતકની દીકરી ઉર્વીશાબેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ૬ મૌખિક અને ૨૫ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેવામાં આવ્યા હતા અને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને આરોપી પ્રવીણભાઈ કુબાવતે આજીવન કેદની સજા ફટકારી છે






Latest News