મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનાર વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટાવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તામાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા


SHARE













મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા

મોરબી વૈધ સભા તથા બી.એ.એમ.એસ. એસોસિએશન તરફથી આગામી તારીખ ૧૦-૧૧-૨૩ ને શુક્રવારના રોજ રાત્રિના ૭:૩૦ વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વૈધ સભા તથા બી.એ.એમ.એમ.એસ એસોસિએશનના સભ્ય પ્રથમ ભોજન સમારોહ યોજાશે અને ત્યારબાદ ૮:૩૦ કલાકે ધનવંત્રી ભગવાનનું પૂજન રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ શેરી નંબર-૨ ખાતે આવેલા ધનવંત્રી ભવન ખાતે ધનવંત્રી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં સર્વ સભ્યોને હાજર રહેવા માટે સંસ્થાના પ્રમુખ ડોક્ટર બીપીનભાઈ કે. લહેરૂ અને મંત્રી ચેતન અઘારા તથા ડોક્ટર જીતેશ દઢાણીયા અને મંત્રી મિલન જેતપરીયા દ્વારા જાહેર યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News