રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા


SHARE









મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા

મોરબી વૈધ સભા તથા બી.એ.એમ.એસ. એસોસિએશન તરફથી આગામી તારીખ ૧૦-૧૧-૨૩ ને શુક્રવારના રોજ રાત્રિના ૭:૩૦ વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વૈધ સભા તથા બી.એ.એમ.એમ.એસ એસોસિએશનના સભ્ય પ્રથમ ભોજન સમારોહ યોજાશે અને ત્યારબાદ ૮:૩૦ કલાકે ધનવંત્રી ભગવાનનું પૂજન રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ શેરી નંબર-૨ ખાતે આવેલા ધનવંત્રી ભવન ખાતે ધનવંત્રી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં સર્વ સભ્યોને હાજર રહેવા માટે સંસ્થાના પ્રમુખ ડોક્ટર બીપીનભાઈ કે. લહેરૂ અને મંત્રી ચેતન અઘારા તથા ડોક્ટર જીતેશ દઢાણીયા અને મંત્રી મિલન જેતપરીયા દ્વારા જાહેર યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News