મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા


SHARE













મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા

મોરબી વૈધ સભા તથા બી.એ.એમ.એસ. એસોસિએશન તરફથી આગામી તારીખ ૧૦-૧૧-૨૩ ને શુક્રવારના રોજ રાત્રિના ૭:૩૦ વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વૈધ સભા તથા બી.એ.એમ.એમ.એસ એસોસિએશનના સભ્ય પ્રથમ ભોજન સમારોહ યોજાશે અને ત્યારબાદ ૮:૩૦ કલાકે ધનવંત્રી ભગવાનનું પૂજન રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ શેરી નંબર-૨ ખાતે આવેલા ધનવંત્રી ભવન ખાતે ધનવંત્રી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં સર્વ સભ્યોને હાજર રહેવા માટે સંસ્થાના પ્રમુખ ડોક્ટર બીપીનભાઈ કે. લહેરૂ અને મંત્રી ચેતન અઘારા તથા ડોક્ટર જીતેશ દઢાણીયા અને મંત્રી મિલન જેતપરીયા દ્વારા જાહેર યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News