ટંકારાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રીનો વિદાય સમારંભ યોજાયો
SHARE
ટંકારાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રીનો વિદાય સમારંભ યોજાયો
હડમતીયા ગામમાં નોકરી કરતા શ્રીમતી મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હતા ત્યારે અચાનક બદલી થતાં હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ તેમને મોઢું મીઠું કરાવી અને ગિફ્ટ આપી તેમને વિદાય કરવામાં આવ્યા હતા તેમજ સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયા, ગ્રામ પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા. શ્રીમતી મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હોવાથી હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પંચાયતના સદસ્યોઓએ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે નવા તલાટી કમ મંત્રી અંબાલાલભાઈ દેત્રોજાને આવકાર્ય પણ હતા