મોરબી નજીક કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાનને ન કરવાનું કરતા મોત
મોરબીના કાંતિપુર ગામે અગમ્ય કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબી તાલુકાના કાંતિપુર ગામે રહેતા યુવાને કોઈ કરણોસર પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કાંતિપુર ગામે રહેતા અમૃતભાઈ બાબુભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૪૫) એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરની અંદર કોઈપણ કારણસર ગળાફાંલો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહ પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે