મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના માણાબા ગામ નજીક નદીમાં ડૂબી જવાથી મહિલાનું મોત


SHARE







માળીયા મીયાણા તાલુકાના મણાબા ગામની સીમમાંથી પસાર થતી ઘોડા ધ્રોઇ નદી માં કપડાં ધોવા માટે ગયેલ મહિલાનો પગ લપસતા તે કોઈ કારણોસર નદીના પાણીમાં પડી ગઈ હતી અને ત્યાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને માળિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલ અક્ષયભાઈ ખીમજીભાઈ ચારોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દીતુબેન કાનાભાઈ સંઘાર જાતે આદિવાસી (૩૫) ઇરોસ કારખાનાની પાછળના ભાગમાં ઘોડાધ્રોઇ નદીઓમાં કપડાં ધોવા માટે ગયા હતા અને ત્યારે ત્યાં પગ લપસતા કોઈપણ કારણોસર તે નદીમાં પાણીમાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને તેના મૃત દેહને માળીયા મીયાણાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ત્યાંથી માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News