વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હલફેટે લેતા દંપતી ખંડિત: યુવાનનું મોત, માતા-પુત્ર સારવારમાં
મોરબીના જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે
SHARE
મોરબીના જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે
મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિરે જલારામ જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે
મોરબી જલારામ મંદિરે છેલ્લા 12 વર્ષથી જલારામ જયંતિના દિવસે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે આગામી તા ૧૯ ને રવિવારે પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન, વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, મહા આરતી તથા બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને તે દિવસે સવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતી ઉજવવામાં આવશે. તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ અપાયું છે.