મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના રવાપર ગામે શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ તેમજ શ્રી રામનાવડી સત્સંગ મંડળના સૌજન્યથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. જેમાં વ્યાસાસને જમનબાપુ નિમ્બાક કથાનું રસપાન કરાવશે

આ કથા તા ૧૮ ને શનિવાર લાભ પાંચમથી પ્રારંભ અને તા. ૨૪ ને શુક્રવાર પૂર્ણ થશે કથાનો સમય ૩ થી ૬:૩૦ સુધીનો રહેશે આ કથા સ્થળ રવાપર ગામના ઝાપે બાલકેશ્વર મહાદેવની સામે પોથીયાત્રા બપોરે ૨ વાગે રવાપરના સરપંચ નીતિનભાઈ રૂપનાથભાઈ ભટાસણાના નિવાસ્થાનેથી કાઢવામાં આવશે તો ભાવિક ભક્તોને લાભ લેવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે આ કથાનો મુખ્ય હેતુ રામાનંદી સર્વ પિતૃ મોક્ષાર્થે તેમજ કથા શ્રવણ દ્વારા આધ્યાત્મિક વિકાસ માટે તેમજ કથાનો જે કાંઈ ભંડોળ વધે તેમાં કન્યા કેળવણીને લગતા ઉમદા કાર્ય કરવા માટે વપરાશે તેમ યાદીમાં જણાવાયું છે આ આયોજનને સફળ બનાવવા અરુણાબેન. એમ. રામાવત, સરોજબેન આર. રામાવત, દમયંતીબેન જે. નિરંજની, સરોજબેન એસ. રામાવત, ભારતીબેન આર. રામાવત, સુશીલાબેન આર. કુબાવત, જસુબેન એન. કુબાવત, દમયંતીબેન. ડી. રામાવત, ભારતીબેન સી. રામાવત, મનિષાબેન એલ. રામાવત, ઉર્મિલાબેન વૈષ્ણવ, કંચનબેન ડી. નિમાવત, ગીતાબેન એમ. રામાવત, ભૂમિબેન બી. રામાવત જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News