હે રામ: ટંકારાના રામપર ગામે માંડવામાં હાર્ટ એટેક આવી જતાં ભૂવાનું મોત
મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન
SHARE
મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન
મોરબીમાં આવેલ માળીયા વનાળીયા વિસ્તારમાં વારંવાર વીજ ધાંધીયા થાય છે જેથી કરીને લોકોના ઘરમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં નુકસાન થયા છે જેથી કરીને વીજ ધાંધીયા બંધ કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે
મોરબીના સામાકાંઠે આવેલ માળીયા વનાળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે. જેના લીધે લોકોના ઘરમાં મૂકવામાં આવેલ પંખા, લાઇટ, ફ્રીઝ વિગેરેમાં નુકશાન થઈ રહ્યું છે અને આ અંગેની વીજ કંપનીના આધિકારીને જાણ કરવામાં આવી છે તો પણ વીજ ધાંધિયા યથાવત છે જેથી લોકોને હેરાન થવું પડે છે જેથી વિજ કંપનીના અધિકારીઓએ દ્વારા વીજ પુરવઠો નિયમિય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે