મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન


SHARE







મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન

મોરબીમાં આવેલ માળીયા વનાળીયા વિસ્તારમાં વારંવાર વીજ ધાંધીયા થાય છે જેથી કરીને લોકોના ઘરમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં નુકસાન થયા છે જેથી કરીને વીજ ધાંધીયા બંધ કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

મોરબીના સામાકાંઠે આવેલ માળીયા વનાળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે. જેના લીધે લોકોના ઘરમાં મૂકવામાં આવેલ પંખા, લાઇટ, ફ્રીઝ વિગેરેમાં નુકશાન થઈ રહ્યું છે અને આ અંગેની વીજ કંપનીના આધિકારીને જાણ કરવામાં આવી છે તો પણ વીજ ધાંધિયા યથાવત છે જેથી લોકોને હેરાન થવું પડે છે જેથી વિજ કંપનીના અધિકારીઓએ દ્વારા વીજ પુરવઠો નિયમિય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News