ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ફૂટપાથ ઉપર રહેતા લોકોની મેડિકલ તપાસણી કરાવતું યંગ ઈન્ડિયા ગ્રુપ


SHARE













મોરબીમાં ફૂટપાથ ઉપર રહેતા લોકોની મેડિકલ તપાસણી કરાવતું યંગ ઈન્ડિયા ગ્રુપ

મોરબી શહેરમાં રખડતું ભટકતું જીવન ફૂટપાથ ઉપર જ પસાર કરતા બાળકો સહિત તમામ નિરાધારોની વ્હારે મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે અમૃતમ અભિયાન શરૂ કરીને નિરાધારોની મેડીકલ તપાસણી અને સારવારની વ્યવસ્થા ઊભી કરેલ છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેહાલમાં મિશ્ર ઋતુની અસર છે. ત્યારે ઘણા લોકો શરદી,  તાવ, ઉધરસઝાડા ઉલટી જેવી બીમારીઓના ભોગ બન્યા છે. ત્યારે નિરાધાર બાળકો સહિતના લોકો કે જે ફૂટપાથ ઉપર જીવન પસાર કરતા હોય છે તેમજ ઝૂંપટપટ્ટીમાં રહેતા હોય છે તે લોકોને  સ્વસ્થ રાખવા માટે યંગ ઇન્ડિયન ગ્રુપ દ્વારા ડોક્ટરોસ્વંય  સેવકોને સાથે રાખીને નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી છે






Latest News