મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીમાં ફૂટપાથ ઉપર રહેતા લોકોની મેડિકલ તપાસણી કરાવતું યંગ ઈન્ડિયા ગ્રુપ


SHARE







મોરબીમાં ફૂટપાથ ઉપર રહેતા લોકોની મેડિકલ તપાસણી કરાવતું યંગ ઈન્ડિયા ગ્રુપ

મોરબી શહેરમાં રખડતું ભટકતું જીવન ફૂટપાથ ઉપર જ પસાર કરતા બાળકો સહિત તમામ નિરાધારોની વ્હારે મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે અમૃતમ અભિયાન શરૂ કરીને નિરાધારોની મેડીકલ તપાસણી અને સારવારની વ્યવસ્થા ઊભી કરેલ છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેહાલમાં મિશ્ર ઋતુની અસર છે. ત્યારે ઘણા લોકો શરદી,  તાવ, ઉધરસઝાડા ઉલટી જેવી બીમારીઓના ભોગ બન્યા છે. ત્યારે નિરાધાર બાળકો સહિતના લોકો કે જે ફૂટપાથ ઉપર જીવન પસાર કરતા હોય છે તેમજ ઝૂંપટપટ્ટીમાં રહેતા હોય છે તે લોકોને  સ્વસ્થ રાખવા માટે યંગ ઇન્ડિયન ગ્રુપ દ્વારા ડોક્ટરોસ્વંય  સેવકોને સાથે રાખીને નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી છે






Latest News