મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવ યોજાશે


SHARE







મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવ યોજાશે

 

મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવનું વિક્રમ સંવત ૨૦૮૦ ના મહાસુદ  ૯ (નોમ) ને રવિવાર તા.૧૮-૨-૨૪ ના રોજ આયોજન રાખવામાં આવેલ છે.આ સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓએ તા.૩૧-૧૨-૨૩ સુધીમાં આયોજકોનો સંપર્ક કરવા જણાવાયેલ છે.

આ સમુહ લગ્ન માં મા-બાપ વગરની દિકરી, મા કે બાપમાંથી એકનું અવશાન થયેલ હોય તેવી દિકરીઓ તેમજ જરૂરીયાતમંદ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે.લગ્નોત્સવમાં જોડાવા માટે પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી (મો.૯૪૨૮૨ ૬૭૮૩૨), ડો.જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી (મો.૯૪૨૮૨ ૧૦૨૩૪), અરવિંદવન ન્યાલવન ગોસ્વામી (મો.૯૩૨૭૫ ૦૭૫૯૫), પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી (મો.૯૯૦૯૨ ૧૮૮૦૦) અથવા રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી (મો.૯૮૭૯૪ ૩૨૦૦૧) પૈકી કોઇ એક પાસે નામ નોંધણી કરાવવાની રહેશે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News