વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું


SHARE













ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું

ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચે તેના પદ ઉપરથી રાજીનામુ ધરી દીધું છે જેથી કરીને હાલમાં ઉપસરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો છે. અને રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામુ આપ્યાની ચર્ચા ચાલી રહી છે

ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવે તેના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે અને હાલમાં ટીડીઓએ રાજીનામુ મંજુર કરવાનો હુકમ કરી દીધેલ ચેજેથી કરીને સરપંચનો ચાર્જ ઉપસરપંચ વિનોદભાઈ બચુભાઈ સીણોજીયાને આપવાનો હુકમ કરેલ છે અને સજનપરના મહિલા સરપંચ રીનાબેને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે, લોકોમાં થતી ચર્ચા મુજબ રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામું આપ્યું છે. અને અત્યાર સુધીમાં ટંકારા તાલુકાનાં ઘણા ગામના સરપંચોએ રાજીનામ આપેલ છે ત્યારે આ સિલસિલો કયા જઈને અટકશે તે સૌથી મોટો સવાલ છે






Latest News