મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું


SHARE













ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું

ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચે તેના પદ ઉપરથી રાજીનામુ ધરી દીધું છે જેથી કરીને હાલમાં ઉપસરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો છે. અને રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામુ આપ્યાની ચર્ચા ચાલી રહી છે

ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવે તેના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે અને હાલમાં ટીડીઓએ રાજીનામુ મંજુર કરવાનો હુકમ કરી દીધેલ ચેજેથી કરીને સરપંચનો ચાર્જ ઉપસરપંચ વિનોદભાઈ બચુભાઈ સીણોજીયાને આપવાનો હુકમ કરેલ છે અને સજનપરના મહિલા સરપંચ રીનાબેને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે, લોકોમાં થતી ચર્ચા મુજબ રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામું આપ્યું છે. અને અત્યાર સુધીમાં ટંકારા તાલુકાનાં ઘણા ગામના સરપંચોએ રાજીનામ આપેલ છે ત્યારે આ સિલસિલો કયા જઈને અટકશે તે સૌથી મોટો સવાલ છે






Latest News