વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો


SHARE













મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો

મોરબી માળિયાના ધારાસભ્યએ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી હતી અને મોરબી બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી છુટે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે તેમજ બ્રાહ્મણી ડેમમા પાણી ચાલુ કરાવેલ છે અને આગામી તા ૨૪/૧૧ સુધીમા બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સતત સચિવઓ તથા મંત્રીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે અને ૯૦૦ કયુસેક સુધી પાણીનુ લેવલ કરાવેલ છે

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડુતોની મુશ્કેલી વહેલી તકે દુર થાયએ હેતુથી પોતાનો રાજસ્થાન ચુટણી પ્રવાસને પણ રદ કરેલ છે અને મોરબી માળિયાના તમામ ખેડૂત ભાઈઓને બે દિવસ સુધીમા પાણી મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે અને તાત્કાલિક અસરથી પાણી છુટે અને બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને સિચાઈ માટે પૂરતા પ્રમાણમા પાણી મળશે તેવી આશા બંધાણી છે






Latest News