મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ


SHARE









મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા પરશુરામધામ મંદિર દ્વારા શિયાળાની સિઝન દરમિયાન શુદ્ધ ઘી ના અડદિયાનું રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પરશુરામ મંદિર દ્વારા આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર સુધી શુદ્ધ ઘી ના અડદીયાનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ અલગ અલગ ત્રણ જગ્યાઓએ કરવામાં આવશે.જેમાં એ.કે. કોમ્યુનિટી હોલ, ગુ.હા.બોર્ડ શનાળા રોડ, પરશુરામ મંદિર નવલખી રોડ તેમજ ડો.બી.કે.લહેરૂનું દવાખાનુ દતાત્રેય મંદિર પાસે શનાળા રોડ મોરબી ખાતેથી વિતરણ કરવામાં આવશે.વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૯૧૩૨ ૨૨૨૮૩ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News