મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ


SHARE













મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા પરશુરામધામ મંદિર દ્વારા શિયાળાની સિઝન દરમિયાન શુદ્ધ ઘી ના અડદિયાનું રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પરશુરામ મંદિર દ્વારા આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર સુધી શુદ્ધ ઘી ના અડદીયાનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ અલગ અલગ ત્રણ જગ્યાઓએ કરવામાં આવશે.જેમાં એ.કે. કોમ્યુનિટી હોલ, ગુ.હા.બોર્ડ શનાળા રોડ, પરશુરામ મંદિર નવલખી રોડ તેમજ ડો.બી.કે.લહેરૂનું દવાખાનુ દતાત્રેય મંદિર પાસે શનાળા રોડ મોરબી ખાતેથી વિતરણ કરવામાં આવશે.વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૯૧૩૨ ૨૨૨૮૩ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News