મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર લિખિત રિન્યુએબલ એનર્જીનું પુસ્તકનું વિમોચન કરાયું


SHARE













મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર લિખિત રિન્યુએબલ એનર્જીનું પુસ્તકનું વિમોચન કરાયું

મોરબીની એલ.ઈ.કોલેજના કેમિકલ ઈજનેરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આશિષ બલદાણિયા તથા ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરના જોઈન્ટ ડાયરેક્ટર ડો. સચિન પરીખ દ્વારા પુસ્તક રિન્યુએબલ એનર્જીલખવામાં આવેલ છે તેનું વિમોચન તાજેતરમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા વન, પર્યાવરણ અને ક્લાયમેન્ટ ચેન્જના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. અને બંને કેબીનેટ મંત્રીઓ તથા ક્લાયમેન્ટ ચેન્જ વિભાગના ઉપસચિવ ડો. રાજેશ બલદાણિયાએ શુભેચ્છા પાઠવી હતી આ પુસ્તક ગ્લોબસ આસાન રીસર્ચ ભારત દ્વારા વર્ષ ૨૦૨૩ માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તક કેમિકલ, ઈલેક્ટ્રીક, મીકેનિકલ, પ્રોડક્શન, ઈન્ડસ્ટ્રીયલ તથા પાવર ઈલેક્ટ્રોનિક એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકનાં સમગ્ર લેખન પ્રક્રિયામાં ચાંદનીબેન બલદાણિયાનું સમર્થન અને પ્રેરણા મળી હતી






Latest News