મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ


SHARE













મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ

વાંકાનેરના ભીમગુડા પ્રાથમિક શાળામાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી અને ગીતા જયંતિ નિમિતે શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્રારા કાર્યક્રમ યોજાયો હતો જેની માહિતી આપતા આચાર્યએ જણાવ્યુ હતું કે, શાળામાં અભ્યાસ કરતા બાળકોએ શિક્ષણમાં પ્રગતિ કરી છે એવા ૨૦ બાળકોને શ્રીમદ ભાગવત ગીતા શાળાના સંસ્કૃતવિદ શિક્ષક પ્રફુલકુમાર હરિયાણીના સૌજન્યથી ધર્મ અને કર્મથી જ્ઞાત થાય તે હેતુસર આપીને બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ ગીતાંજલી વિદ્યાલય-મોરબી ખાતે ગીતા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં ૧૦૮ ભગવદગીતાનું ૧૦૮ દિવડાઓ પ્રગટાવી પુજન કરવામાં આવ્યું હતું આ વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા ગીતાના શ્લોકનું ગાન કરવામાં આવ્યુ હયું તેમજ આ દિવસનું અને ગીતાનું આપણી જીવનશૈલીમાં શું મહત્વ છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતુ.






Latest News