મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં શીખોના ૧૦ માં ગુરૂ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદતની યાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા શીખોના પરાક્રમ અને શોર્યથી સૌ બાળકોને માહિતગાર કર્યા હતા.આ તકે મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇભાઈ મિયાત્રા, મોરબી જીલ્લા ભાજપના મંત્રી નીરજભાઈ ભટ્ટ, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, ટંકારા તાલુકા પ્રમુખ  કિરીટભાઈ અંદરપા, માળીયા તાલુકા પ્રમુખ મણિલાલ સરડવા, હળવદ તાલુકા પ્રમુખ મનસુખભાઇ ગોરીયા, વિરપરના સરપંચ મહેશભાઈ, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ વસંતભાઈ માંડવીયા સહિત જીલ્લાના અનેક મોરચાના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તા સહિતનાઓએ હાજરી આપી સંસ્કૃતિને બચવવા માટે આપેલા બલિદાનની વાતથી સૌ અવગત થયા હતા.વીર બાલ દિવસે નવયુગ સંકુલના પી.ડી.કાંજીયા અને સ્ટાફ દ્વારા બાળકોને ડોકયુંમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.






Latest News