મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં શીખોના ૧૦ માં ગુરૂ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદતની યાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા શીખોના પરાક્રમ અને શોર્યથી સૌ બાળકોને માહિતગાર કર્યા હતા.આ તકે મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇભાઈ મિયાત્રા, મોરબી જીલ્લા ભાજપના મંત્રી નીરજભાઈ ભટ્ટ, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, ટંકારા તાલુકા પ્રમુખ  કિરીટભાઈ અંદરપા, માળીયા તાલુકા પ્રમુખ મણિલાલ સરડવા, હળવદ તાલુકા પ્રમુખ મનસુખભાઇ ગોરીયા, વિરપરના સરપંચ મહેશભાઈ, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ વસંતભાઈ માંડવીયા સહિત જીલ્લાના અનેક મોરચાના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તા સહિતનાઓએ હાજરી આપી સંસ્કૃતિને બચવવા માટે આપેલા બલિદાનની વાતથી સૌ અવગત થયા હતા.વીર બાલ દિવસે નવયુગ સંકુલના પી.ડી.કાંજીયા અને સ્ટાફ દ્વારા બાળકોને ડોકયુંમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.






Latest News