આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન


SHARE













કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ૫૧ પોથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે વિશાળ સંત સંમેલનનું યોજાયું હતું

ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠે  પરથી રતનબેન સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. તેની સાથોસાથ ૯ દિવસ સુધી નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે અને સંતોના સંમેલનમાં આત્માનંદ સરસ્વતી (બોટાદ), મહંત મણીરામ બાપુ, મહંત આનંદરામબાપુ, મહંત બટુકદાસબાપુ, મહંત વિનુબાપુ, મહંત કનૈયાદાસ બાપુ, મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માં, મહંત મુકુદંબાપુ સહીતના ૭૦ જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કથાની વ્યવસ્થા, ભજન અને ભોજનનું આયોજન રવિ બાપુ તેમજ તેમના સેવકગણ દ્વારા કરવામાં આવેલ છે તેમ મુકેશ ભગતે જણાવ્યું હતું.






Latest News