મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સત્યેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશનું પૂજન કરાયું


SHARE







મોરબીમાં સત્યેશ્વર મહાદેવ મંદિરે અક્ષત કળશનું પૂજન કરાયું

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ ભાવનાબેન બદ્રકિયા તથા ગુર્જર સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી હેતલબેન ખારેચા અને સામાજિક કાર્યકર નેહાબેન બદ્રકિયાના સહયોગથી અક્ષત કળશની પધરામણી મોરબીના શનાળા રોડે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિરે કરાવવામાં આવી હતી ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનુ સ્વાગત કરીને મંદિરના પુજારી સહિતનાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા તથા વોર્ડ નં ૯ ના પૂર્વ કાઉન્સિલર કુંદનબેન માકાસણા, મોરબી શહેર મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા તથા સોસાયટીના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા






Latest News