મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના જાણીતા મોસ્ટ સિનિયર સ્ટેજ શો ઓર્ગેનાઇઝર મનોજભાઈ રાજાના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે સંગીત સંધ્યાનો કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે રાખવામા આવ્યો હતો જેમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક વોઇસ ઓફ મુકેશ મુખ્તાર શાહ, ગુજરાતના નામાંકિત કલાકારો ચિરાગ દેસાઈ, દીપકકુમાર, દિપાલી શાસ્ત્રી, બિનલ ચૌહાણ દ્વારા હિન્દી ફીલ્મોના જૂના સદાબહાર ગીતો લોકોની સમક્ષ રજૂ કરીને આ કાર્યક્રમમાં આવેલ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારે મિતેશ દેસાઈએ તેમના અદભુત ઓર્કેસ્ટ્રા સાથે ક્લાકરોને સૂર આપ્યા હતા આ તકે મનોજભાઈ રાજાના મિત્ર અને નવસારીના અધિક કલેકટર કેતનભાઇ જોશી ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબીના નૂપુરભાઈ શાહ, શૈલેષભાઈ કલોલા, ગણેશભાઈ પટેલ, જ્યંતિભાઈ પટેલ, લાલજીભાઈ મહેતા, હિતેશભાઇ મહેતા, દિનેશભાઇ સખનપરા, ભાવેશભાઈ કંઝારિયા, પરિમલભાઈ ઠક્કર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સંગીત સંધ્યાનો કાર્યક્રમ માણ્યો હતો






Latest News