મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના જાણીતા મોસ્ટ સિનિયર સ્ટેજ શો ઓર્ગેનાઇઝર મનોજભાઈ રાજાના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે સંગીત સંધ્યાનો કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે રાખવામા આવ્યો હતો જેમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક વોઇસ ઓફ મુકેશ મુખ્તાર શાહ, ગુજરાતના નામાંકિત કલાકારો ચિરાગ દેસાઈ, દીપકકુમાર, દિપાલી શાસ્ત્રી, બિનલ ચૌહાણ દ્વારા હિન્દી ફીલ્મોના જૂના સદાબહાર ગીતો લોકોની સમક્ષ રજૂ કરીને આ કાર્યક્રમમાં આવેલ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારે મિતેશ દેસાઈએ તેમના અદભુત ઓર્કેસ્ટ્રા સાથે ક્લાકરોને સૂર આપ્યા હતા આ તકે મનોજભાઈ રાજાના મિત્ર અને નવસારીના અધિક કલેકટર કેતનભાઇ જોશી ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબીના નૂપુરભાઈ શાહ, શૈલેષભાઈ કલોલા, ગણેશભાઈ પટેલ, જ્યંતિભાઈ પટેલ, લાલજીભાઈ મહેતા, હિતેશભાઇ મહેતા, દિનેશભાઇ સખનપરા, ભાવેશભાઈ કંઝારિયા, પરિમલભાઈ ઠક્કર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સંગીત સંધ્યાનો કાર્યક્રમ માણ્યો હતો






Latest News