મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર 


SHARE













મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર  

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા હત્યાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરવામાં આવેલ હતા જેની વકીલ મારફતે મોરબી જીલ્લાની અધીક સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેના શરતી જમીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી એવી ફરિયાદ નોંધવેલ હતી કે, ફરીયાદીનો ભાઈ મોરબીના ખોખરા હનુમાન પાસે ફેકટરીમાં નોકરી ઉપર હતો અને તે કોઈ કારણસર ફેકટરીની બહાર ગયેલ હતો ત્યારે કોઈ અજાણયા માણસે કોઈ કારણસર તેને છાતીના ભાગે ચાકુ ના ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી અજાણયા આરોપીએ ગુનો કરેલ હતો જે અંગેની ફરિયાદ આધારે ગુનાના કામે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને હસ્તગત કરવામાં આવેલ હતા અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરો વતી મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયા હતા અને મોરબી કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરી હતી અને બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કામમાં બચાવ તરફે મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.






Latest News