મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !


SHARE













મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !

મોરબીમાં કપડા લેવાની માતા પિતાએ ના પાડતા ઘરેથી કહ્યા વગર સગીરા નીકળી ગયેલ હતી અને તે સગીરાનુ પરિવાર સાથે ૧૮૧ અભયમ ટીમે મિલન કરાવ્યું છે.

મોરબીના એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે સગીર વયની દીકરી મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ ૧૮૧ ટીમના કાઉન્સેલર સેજલ પટેલકોન્સ્ટેબલ ભારતીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે સગીરા પાસે ગયા હતા અને સગીરાને સાંત્વના આપીને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે સગીરાએ જણાવેલ હતું કે તેમની માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે જો કે, હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં તેવું કહ્યું હતું ત્યાર બાદ તેના માતા પિતાને ફોન કરીને બોલાવેલ હતા અને સગીરાને તેના માતા-પિતાને સોપેલ હતી અત્રે ઉલેખનીય છે કે, માતા અને પિતાએ તેમની દીકરીને નવા કપડા લેવાની ના પાડતા તે ઘરેથી નીકળી ગઈ હતી જો કે, ૧૮૧ ની ટીમે સગીરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું.






Latest News