મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબાવાડી માતાજીના મંદિરે રામયજ્ઞનું આયોજન


SHARE













મોરબીના ટીંબાવાડી માતાજીના મંદિરે રામયજ્ઞનું આયોજન

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા ટીંબાવાડી માતાજીના મંદિરે સમસ્ત ભૈયાજી પરિવાર દ્વારા રામચરિત માનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞનું તથા રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે તેની આગવી શૈલીમાં કથા અને ચોપાઈનું રસપાન કરવી રહ્યા છે તેમજ રામયજ્ઞના આચાર્ય પદે વેદાંતાચાર્ય શાસ્ત્રીજી દિલીપભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા વિધિ વિધાન કરવામાં આવ્યું હતું આ તકે તેજસિંગ, શંકરભાઈ, કેશવભાઈ જશપાલસિંહ, સુરેન્દ્રસિંહ ગંગાસિંગ તેમજ સમગ્ર ભૈયાજી પરિવાર દ્વારા બધાને મહાપ્રસાદનું પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News