મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ટીંબાવાડી માતાજીના મંદિરે રામયજ્ઞનું આયોજન


SHARE











મોરબીના ટીંબાવાડી માતાજીના મંદિરે રામયજ્ઞનું આયોજન

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા ટીંબાવાડી માતાજીના મંદિરે સમસ્ત ભૈયાજી પરિવાર દ્વારા રામચરિત માનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞનું તથા રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે તેની આગવી શૈલીમાં કથા અને ચોપાઈનું રસપાન કરવી રહ્યા છે તેમજ રામયજ્ઞના આચાર્ય પદે વેદાંતાચાર્ય શાસ્ત્રીજી દિલીપભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા વિધિ વિધાન કરવામાં આવ્યું હતું આ તકે તેજસિંગ, શંકરભાઈ, કેશવભાઈ જશપાલસિંહ, સુરેન્દ્રસિંહ ગંગાસિંગ તેમજ સમગ્ર ભૈયાજી પરિવાર દ્વારા બધાને મહાપ્રસાદનું પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News