ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા,સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE













વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા,સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો

67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી રામ સેતુ સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા સૌના લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી કે જેમને જાલીડા ગામ ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને તે માટે પહેલા પગમાં ચંપલનો ત્યાગ કર્યો હતો અને હાલ ભોજનમાથી અનાજ અને કઠોળ નો ત્યાગ કરેલ છે ત્યારે તેમને બિરદાવવાં માટે માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા સર્વે રોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા કરી બિરદાવવામાં આવ્યા હતા.તે પ્રસંગે ડો.સતીષ સરૈયા તેમજ બહોળી સંખ્યામાં માલીયાસણ ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News