માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ


SHARE











મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ

મોરબી જીલ્લામાં ત્રણ માર્કેટ યાર્ડ આવેલ છે અને તેમાં મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે આ ત્રણેય યાર્ડમાં આગામી ૨૨ મી તરીકે રજા જાહેર કરવામાં આવેલ છે

આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વડાપ્રધાન સહિતના હાજર રહેવાના છે ત્યારે આ ભવ્ય અને દિવ્ય દિવસ સહુ માટે યાદગાર બની રહેવાનો છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા ત્રણેય માર્કેટ યાર્ડમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં પણ સોમવારે ૨૨ મી તારીખે હરરજી સહિતનું કામ બંધ રહેશે ત્યાર પછીના દિવસથી રાબેતા મુજબ કામ શરૂ થઈ જશે






Latest News