માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ


SHARE













મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ

મોરબી જીલ્લામાં ત્રણ માર્કેટ યાર્ડ આવેલ છે અને તેમાં મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે આ ત્રણેય યાર્ડમાં આગામી ૨૨ મી તરીકે રજા જાહેર કરવામાં આવેલ છે

આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વડાપ્રધાન સહિતના હાજર રહેવાના છે ત્યારે આ ભવ્ય અને દિવ્ય દિવસ સહુ માટે યાદગાર બની રહેવાનો છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા ત્રણેય માર્કેટ યાર્ડમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં પણ સોમવારે ૨૨ મી તારીખે હરરજી સહિતનું કામ બંધ રહેશે ત્યાર પછીના દિવસથી રાબેતા મુજબ કામ શરૂ થઈ જશે






Latest News