મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ


SHARE













મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડ ૨૨ મી જાન્યુઆરીએ બંધ

મોરબી જીલ્લામાં ત્રણ માર્કેટ યાર્ડ આવેલ છે અને તેમાં મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે આ ત્રણેય યાર્ડમાં આગામી ૨૨ મી તરીકે રજા જાહેર કરવામાં આવેલ છે

આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વડાપ્રધાન સહિતના હાજર રહેવાના છે ત્યારે આ ભવ્ય અને દિવ્ય દિવસ સહુ માટે યાદગાર બની રહેવાનો છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા ત્રણેય માર્કેટ યાર્ડમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં પણ સોમવારે ૨૨ મી તારીખે હરરજી સહિતનું કામ બંધ રહેશે ત્યાર પછીના દિવસથી રાબેતા મુજબ કામ શરૂ થઈ જશે






Latest News