મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે ૨૨૦૦ દિવડાની મહાઆરતી યોજાશે


SHARE







મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે ૨૨૦૦ દિવડાની મહાઆરતી યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે આગામી તા ૨૨ ના રોજ ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે

આગામી ૨૨ મી તારીખે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે જુદાજુદા અને કાર્યક્રમો યોજાવાના છે તેના ભાગરૂપે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે આગામી તા ૨૨ ના રોજ ૨૨૦૦ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૬:૨૦ કલાકે આ ૨૨૦૦ દિવડાની મહાઆરતી કરવામાં આવશે ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને આ મહાઆરતીનો લાભ લેવા માટે થઈને મંદિરના કર્તા હર્તા તેમજ મહાઆરતીનું આયોજન કરનારા પરિવાર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News