મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા બદલ લોકોએ કલેક્ટરને આપ્યા અભિનંદન


SHARE







માળિયા (મી)ના ખાખરેચી ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા બદલ લોકોએ કલેક્ટરને આપ્યા અભિનંદન

આગામી પ્રજાસત્તાક પર્વની ૨૬ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામે કરવામાં આવનાર  છે ત્યારે ખાખરેચી ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે તેના સંદર્ભમાં ખાખરેચી ગ્રામ પંચાયત તથા ખાખરેચી ગામ વતી ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા કલેકટર જી.ટી. પંડ્યાની મુલાકાત લઈને તેઓને અભિનંદન આપવામાં આવ્યા હતા અને ખાખરેચી ગ્રામ પંચાયત, ગામના લોકો અને શ્રી ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની તેઓના ગામમાં ઉજવણી થનાર છે તેના માટે હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં તન, મન અને ધનથી ખાખરેચી ગ્રામ પંચાયત, ગ્રામજનો અને શ્રી ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટ સહકાર આપશે તેવી ખાતરી આપેલ હતી






Latest News