મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીથી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલા ૧૯૯૨ ના કારસેવક ડો. જયંતીભાઈ ભાડેશિયાનું સન્માન


SHARE













મોરબીથી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલા ૧૯૯૨ ના કારસેવક ડો. જયંતીભાઈ ભાડેશિયાનું સન્માન

અયોધ્યા ખાતે તા ૨૨ ના રોજ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના જુદાજુદા વિસ્તારમાંથી જુદાજૂદા ક્ષેત્રની સાથે જોડાયેલા લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં રહેલા મૂળ વાંકાનેરના રહેવાસી અને હાલમાં આરએસએસમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકની જવાબદારી સાંભળતા ડો. જયંતિભાઈ ભાડેશિયાને પણ તેઓના પત્ની સાથે ત્યાં હાજર રહેવા માટેની આમંત્રણ આપવામાં આવ્યું છે જેથી કરીને ગઇકાલે મોરબીના શનાળા રોડે આવેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યાલય ખાતે તેના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસ અને ભાજપના આગેવાનો તેમજ કાર સેવકોધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ૧૯૯૨ માં જે કાર સેવકો મોરબી અને વાંકાનેરમાંથી અયોધ્યા ગયા હતા તેમાં ડો. જયંતિભાઈ ભાડેશિયા પણ જોડાયા હતા






Latest News