માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી બાર એસો. દ્વારા વડોદરાની દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાર્થના સભા યોજાઇ: નવી બોડીને આવકારનો કાર્યક્રમ રદ


SHARE











મોરબી બાર એસો. દ્વારા વડોદરાની દુર્ઘટનાના દિવંગતો માટે પ્રાર્થના સભા યોજાઇ: નવી બોડીને આવકારનો કાર્યક્રમ રદ

વડોદરાની હરણી તળાવની ગંભીર દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોના આત્માને શાંતિ માટે મોરબી બાર એસોસીએશનના તમામ વકીલો દ્વારા બાર રૂમમાં પ્રાર્થના સભા રાખવામા આવી હતી અને નવી બોડીને આવકાર અને જૂની બોડીને વિદાય માટે જે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તેને રદ કરવામાં આવેલ છે

વડોદરાની હરણી તળાવની ગંભીર દુર્ઘટનાથી મોરબી બાર એસોસીએશનના તમામ વકીલો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને તમામ વકીલઓએ ઘેરા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરેલ છે અને આ દુર્ઘટનામાં અવશાન પામેલ આત્માઓને ભગવાન શાંતી અર્પે તેના માટે શાંતિ પ્રાર્થના સભા તા ૧૯ ના રોજ મોરબી બાર રૂમમાં રાખેલ હતી અને તા.૨૦ રોજ આગામી વર્ષ ૨૦૨૪ માટે નવા ચુંટાયેલા હોદેદારો માટે અભીવાદન તેમજ પુર્વ હોદેદારોની વિદાય પ્રસંગ અનુરૂ૫ સ્નેહમીલનનું તેમજ સ્વરૂચિ ભોજનનું આયોજન કરેલ હતુ જે પણ તાત્કાલીક અસરથી રદ કરેલ છે. તેમજ વડોદરાની હરણી તળાવની દુર્ઘટનામાં આરોપીઓને ઝડપથી પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી મોરબી બાર એસોસીએશનના તમામ વકીલઓએ વ્યક્ત કરી હતી તેવું પ્રમુખ દિલીપભાઈ આર.અગેચણીયા અને સેક્રેટરી વિજયકુમાર વી. શેરશિયાએ જણાવ્યુ છે






Latest News