મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

અયોધ્યા આનંદ: મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા કાલે જન્મેલ નવજાત શિશુની નિઃશુલ્ક તપાસ કરાશે


SHARE













અયોધ્યા આનંદ: મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા કાલે જન્મેલ નવજાત શિશુની નિઃશુલ્ક તપાસ કરાશે

22 જાન્યુઆરી ,સોમવાર ના શુભદીને અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા જઈ રહ્યો છે ત્યારે દુનિયાભરના દેશોમાં રહેતા તમામ સનાતની હિન્દુઓ એ આ ઐતિહાસિક પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. સમગ્ર ભારત હાલ રામમય બન્યું છે.. ત્યારે શ્રી રામ મંદિરને લઈને રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીની ખ્યાતનામ સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા તા.૨૨-૧-૨૦૨૪ સોમવાર ના રોજ મોરબી ની સ્પર્શ બાળકોની હોસ્પિટલમાં આવેલ કોઈપણ નવજાત બાળકની નિઃશુલ્ક તપાસ ( ફ્રી ઓપીડી) કરી આપવામાં આવશે.. બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયા, ડો. રાજેશ્રી પરમાર અને ડો. રીંકલ સાતુનીયા તરફથી મોરબીમાં કોઈપણ હોસ્પિટલમાં જન્મ થયેલ બાળકના માતા-પિતા ને લાભ લેવા માટે અનુરોધ કરાયો છે તથા વધુ માહિતી માટે 02822 225665 તથા 9574143352 પર સંપર્ક કરવા જણાવ્યું છે..






Latest News