મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ


SHARE











મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ

સોમવારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો તેની સાથે જુદાજુદા ગામ અને વિસ્તારોમાં અનેક કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીના ખાખરેચી ગામે ખાખરેચી મિત્ર મંડળ દ્વારા ૫૫૧ દિવડાની આરતી કરીને બટુક ભોજન, ચકલાને ચણ, ઘાસચારો જેવાં સેવાકીય પ્રવૃતિ કરીને આ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ વડોદરામાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોની આત્માની શાંતિ અર્થે મૌન પાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ખાખરેચી મિત્ર મંડળ ખાદી વસાહત પ્લોટ તથા માં મંડપ સર્વિસ ની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News