મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ


SHARE













મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ

સોમવારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો તેની સાથે જુદાજુદા ગામ અને વિસ્તારોમાં અનેક કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીના ખાખરેચી ગામે ખાખરેચી મિત્ર મંડળ દ્વારા ૫૫૧ દિવડાની આરતી કરીને બટુક ભોજન, ચકલાને ચણ, ઘાસચારો જેવાં સેવાકીય પ્રવૃતિ કરીને આ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ વડોદરામાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોની આત્માની શાંતિ અર્થે મૌન પાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ખાખરેચી મિત્ર મંડળ ખાદી વસાહત પ્લોટ તથા માં મંડપ સર્વિસ ની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News