મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જમનાદાસ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ આપીને કર્યું સન્માન


SHARE







મોરબીના જમનાદાસ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ આપીને કર્યું સન્માન

તાજેતરમાં ગાંધીનગર ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા એવોર્ડ સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર શ્રેષ્ઠ કામગીરી કરનારા રઘુવંશી સમાજના શ્રેષ્ઠઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ફિલ્મ સ્ટાર વિવેક અબોરોઈ, જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ સહિતઓની હાજરીમા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી હરિહર અન્ન ક્ષેત્ર સાથે જોડાયેલા અને અનેકવિધ સેવાકીય કામગીરી કરનારા જમનાદાસ મોતીલાલ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ-૨૦૨૩ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે લોહાણા સમાજના અગ્રણીઓ સહિતના લોકો ત્યાં હાજર હતા તેઓએ જમનાદાસ મોતીલાલ હિરાણીની સેવાકીય કામગીરીને બિરદાવી હતી






Latest News