ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના જમનાદાસ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ આપીને કર્યું સન્માન


SHARE













મોરબીના જમનાદાસ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ આપીને કર્યું સન્માન

તાજેતરમાં ગાંધીનગર ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા એવોર્ડ સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર શ્રેષ્ઠ કામગીરી કરનારા રઘુવંશી સમાજના શ્રેષ્ઠઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ફિલ્મ સ્ટાર વિવેક અબોરોઈ, જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ સહિતઓની હાજરીમા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી હરિહર અન્ન ક્ષેત્ર સાથે જોડાયેલા અને અનેકવિધ સેવાકીય કામગીરી કરનારા જમનાદાસ મોતીલાલ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ-૨૦૨૩ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે લોહાણા સમાજના અગ્રણીઓ સહિતના લોકો ત્યાં હાજર હતા તેઓએ જમનાદાસ મોતીલાલ હિરાણીની સેવાકીય કામગીરીને બિરદાવી હતી






Latest News