માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ


SHARE













મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં પકડાયેલા આરોપીઓનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં બંને આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ ૨૦૨૦ માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે, આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે ૧૬ વર્ષ અને ૬ માસની હોવાનું આરોપી જાણવા છતાં તેનું અપહરણ કરીને લઈ ગયો હતો અને તેની સાથે વારંવાર શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જેથી પોલીસે ફરિયાદ આધારે આરોપી રોહિતભાઈ હરજીભાઈ રંધેડિયા અને તેની મદદ કરનાર તેના કાકા પ્રેમજીભાઈ મુળજીભાઈની ધરપકડ કરી હતી ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા મોરબીમાં મહીડા સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરેલ છે આ કેસમાં આરોપી રોહિતભાઈ તેમજ પ્રેમજીભાઈ તરફે મોરબીના વકીલ બી.ડી. ઝાલા તેમજ મયુર પી. પુજારા રોકાયેલ હતા.






Latest News