માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

વાંકાનેરના નાગલપર ગામે સરકારી શાળામાં ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરના નાગલપર ગામે સરકારી શાળામાં ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાનાં જામસર સીઆરસી ની શ્રી   નાગલપર પ્રા. શાળા અને સમથેરવા પ્રા. શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમનું શ્રી નાગલપર પ્રા.શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ., તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈ અને મકતાનપર પ્રા.શાળા આચાર્ય અતુલભાઈ કારીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ટ્વિનિગ પાર્ટનરશીપ અંતર્ગત શિક્ષકો દ્વારા જુદી-જુદી એક્ટિવિટી કરવામાં આવેલ હતી અને તેમાં ધો. ૬ થી ૮ ના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો અને ભાગ લીધેલ તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન શ્રી નાગલપર પ્રા.શાળા આચાર્ય નિનામા ચંપાબેન જી. ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી 






Latest News