મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના નાગલપર ગામે સરકારી શાળામાં ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરના નાગલપર ગામે સરકારી શાળામાં ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાનાં જામસર સીઆરસી ની શ્રી   નાગલપર પ્રા. શાળા અને સમથેરવા પ્રા. શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમનું શ્રી નાગલપર પ્રા.શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ., તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈ અને મકતાનપર પ્રા.શાળા આચાર્ય અતુલભાઈ કારીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ટ્વિનિગ પાર્ટનરશીપ અંતર્ગત શિક્ષકો દ્વારા જુદી-જુદી એક્ટિવિટી કરવામાં આવેલ હતી અને તેમાં ધો. ૬ થી ૮ ના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો અને ભાગ લીધેલ તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન શ્રી નાગલપર પ્રા.શાળા આચાર્ય નિનામા ચંપાબેન જી. ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી 






Latest News