મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ: સાંસદ વિનોદ ચાવડા


SHARE









અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ: સાંસદ વિનોદ ચાવડા

દેશના નાણાંમંત્રીએ રેલ્વે ઇન્ફાસ્ટ્રકચર પર થતાં ખર્ચમાં ૧૧% ટકાનો વધારો કરીને જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેની સાથોસાથ વંદે ભારત ટ્રેનોની ૪૦ હજાર બોગી અપગ્રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ ગણાવ્યું છે

અંતરીમ બજેટ રજુ કરતાં નાણાંમંત્રીએ ટેક્સ સ્લેબ અને ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશ જયારે અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે વિકાસ અને પ્રગતિનો આધાર નક્કી કરવા ઉર્જા ક્ષેત્રે, હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત ૨૦૨૩/૨૪ ના બજેટ પ્રાવધાન માં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. નાણાકીય ક્ષેત્ર ને વધુ મજબુત અને વધુ સરળતા થી કામ કરવા સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. જેને આવકારતા સાંસદ વિનોદ ચાવડાએ અર્થ વ્યવસ્થાને સંજીવનીરૂપ બજેટ આશા વિકાસ અને તમામ ક્ષેત્રોમાં કોઈ પણ ફેરફાર વગર રજુ થયેલ છે.






Latest News