મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બગથળા નજીક ઇવા સિન્થેટિક કારખાનામાં આગ: ફાયરની ટીમ ઘટના સ્થળે


SHARE







મોરબીના બગથળા નજીક ઇવા સિન્થેટિક કારખાનામાં આગ: ફાયરની ટીમ ઘટના સ્થળે

મોરબી તાલુકાનાં બગથળા ગામ પાસે આવેલ ઇવા સિન્થેટિક કારખાનામાં આગ લાગવાની ઘટના બનેલ છે જેથી કરીને તે બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે જેથી કરીને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગયેલ છે અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા આ જ કારખાનામાં દુર્ઘટના બની હતી જેમાં કુલ ત્રણ લોકોના મોત નીપજયાં હતા






Latest News