મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે એનેસયુઆઈની કારોબારીની બેઠક મળી


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે એનેસયુઆઈની કારોબારીની બેઠક મળી

મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા એનેસયુઆઈના પ્રમુખ ભાવનિક મુછડિયાના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કારોબારીમાં મોરબી જિલ્લા એનેસયુઆઈના ઉપપ્રમુખ રાજભાઈ ટુંડીયા, ગુજરાત પ્રદેશ એનેસયુઆઈના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા, સુરત યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રીતભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારીમાં મોરબી જિલ્લા એનેસયુઆઈની ટીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં જી.જે. શેઠ કોમર્સ કોલેજના પ્રમુખ તરીકે આશિષભાઈ રાજગોર તથા ટીમ જાહેર કરવામાં આવી હતી તથા ઓમ.વી.વી.આઇ.એમ. કોલેજના પ્રમુખ તરીકે વત્સલ મકવાણા અને તેમની ટીમ જાહેર કરવામાં આવી હતી. અને આવનારા દિવસોમાં એનેસયુઆઈ દ્વારા ક્યાં કાર્યક્રમો કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી હતી






Latest News