મોરબી સહિત ગુજરાતમાં વધતાં હાર્ટ એટેકના બનાવનું મેડિકલ સંશોધન કરવા સીએમને રજૂઆત
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે એનેસયુઆઈની કારોબારીની બેઠક મળી
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે એનેસયુઆઈની કારોબારીની બેઠક મળી
મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા એનેસયુઆઈના પ્રમુખ ભાવનિક મુછડિયાના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કારોબારીમાં મોરબી જિલ્લા એનેસયુઆઈના ઉપપ્રમુખ રાજભાઈ ટુંડીયા, ગુજરાત પ્રદેશ એનેસયુઆઈના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા, સુરત યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રીતભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારીમાં મોરબી જિલ્લા એનેસયુઆઈની ટીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં જી.જે. શેઠ કોમર્સ કોલેજના પ્રમુખ તરીકે આશિષભાઈ રાજગોર તથા ટીમ જાહેર કરવામાં આવી હતી તથા ઓમ.વી.વી.આઇ.એમ. કોલેજના પ્રમુખ તરીકે વત્સલ મકવાણા અને તેમની ટીમ જાહેર કરવામાં આવી હતી. અને આવનારા દિવસોમાં એનેસયુઆઈ દ્વારા ક્યાં કાર્યક્રમો કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી હતી