મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૨ દીકરોએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE













મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૨ દીકરોએ પ્રભુતામાં ડગ માંડ્યા

૧૪ ફેબ્રુઆરીએ ઠેરઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન મોરબીના નાની વાવડી ગામે કરવામાં આવ્યું હતું જેમાં ૪૨ દીકરોના લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા, મહંત દમજી ભગત, મહામંડલેશ્વર શિવરામદાસજી, પાટીદાર સમાજના આગેવાન જયંતીભાઈ પટેલ, વિનુભાઇ રૂપાલા, જયંતિભાઈ પડસુંબિયા, ડી.એ. રંગપરિયા, કિશોરભાઇ ચિખલિયા, અનિલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો હતો ત્યાર પછીના વર્ષથી પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે અને પાટીદાર સમાજના દાતાઓના સહયોગથી લગ્નનો ભવ્ય મંડપ અને જમણવાર સાથે ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવે છે આ ઉમિયા સમૂહલગ્ન સમિતિ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૯૪ દીકરીના લગ્ન કરાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ૩૫૦૦ વૃક્ષો વાવી ગામોમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવેલ છે








Latest News