મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં કરાઇ વસંતપંચમીની ઉજવણી કરાઇ: શહીદોને આપી શ્રધ્ધાંજલિ અપાઈ


SHARE







મોરબીની ભારતી વિધાલય શાળામાં કરાઇ વસંતપંચમીની ઉજવણી કરાઇ: શહીદોને આપી શ્રધ્ધાંજલિ અપાઈ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં વસંત પંચમી ઉજવાઇ હતી અને વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે શાળાની વિધાર્થીની ઝાલા પ્રાચીબા પૃથ્વીરાજસિંહ એ સાક્ષાત હંસવાહિની માં સરસ્વતીજીનું પવિત્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિધાર્થીઓને આશીર્વાદ આપેલ હતા

આ કાર્યક્ર્મમાંમાં સરસ્વતીજીની પ્રાર્થના વિધાર્થીઓ દ્વારા ગાઇને કરવામાં આવેલ તેમજ માં શારદાની સ્તુતિ પર ડાન્સની કૃતિ રજૂ કરાઇ હતી અને દરેક શિક્ષક અને વિધાર્થીએ વિધાની દેવીમાં સરસ્વતીનું પૂજન કરેલ તેમજ વિધારૂપી તેમના પુસ્તકનું પણ પૂજન કરેલ હતું સાથે પુલવામાં અટેક માં શહિદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તેમજ દેશભક્તિ ગીતો પણ વિધાર્થીઓએ રજૂ કરેલ હતા આ કાર્યક્રમના અંતમાં શાળાના પ્રમુખ હિતેશભાઇ મહેતાએ દરેક વિધાર્થીઓને વસંત પંચમીનું શું મહત્વ છે  ? તેના વિશે માહિતી આપેલી સાથે દરેક વિધાર્થીઓને બૉલપેન અને પુસ્તક આપી વિધાનું દાન કરીને તમામ વિધાર્થીને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફે જહેમત ઉઠાવી હતી તેવું શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ જણાવ્યુ છે






Latest News